સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરે,
તો સમજી લેવું કે એની સહન શક્તિ નો અંત આવી ગયો છે...
સહુથી સારો સંબંધ આપણી આંખોનો છે,
એક સાથે ખૂલે છે,
એક સાથે બંધ થાય છે,
એક સાથે રોવે છે,
અને એક સાથે જ સુવે છે,
એ પણ આખી જિંદગી એક બીજા ને જોયા વગર...
🌹🌹🌹🌹🌹
તમે માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો.......
પણ સારા પરિણામ માટે એક વાર તમારા વિચાર બદલો.......😃
*કોઈ વ્યક્તિને હરાવી ને નીચું પાડવું*
*એ સફળતા નથી.*
*પણ કોઈ વ્યક્તિને સમ્માન આપી ને*
*જીતી લેવી એ જ સાચી સફળતા છે…!!!*
*જેણે પણ લખ્યું છે બહુ જોરદાર લખ્યું છે....*
*"સંબંધ હોય, કે સમસ્યા"*
*"બસ ..મન મોટું રાખજો"*
*"બાકી દુનિયા તો નાની જ છે"*
*સમજુ માણસ ઘણું બધું*
*જાણતો હોય છે...*
*છતાં પણ અજાણ ની જેમ*
*વરતન કરતો હોય છે.....*
*ના બોલવું-એ તેની* *કમજોરી નથી હોતી*
*પણ મૌન રહેવું એજ*
*તેની તાકાત હોય છે...*
No comments:
Post a Comment