*_"જીતવાનું"_*
_તો કયારેક જ હોય છે,_
પણ,,,
*_"શીખવાનું"_*
_દરેક વખતે હોય છે..._
_અહમ તો બધાને હોય છે,,,_
_પણ,_
_નમે એ જ છે જેને,_
*_સંબંધો નું મહત્ત્વ_* હોય છે...
.................................................
*જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.*
પણ *જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.*
.................................................
*જીવન* મા બીજા કરતા *મોડી સફળતા* મળે તો *નિરાસ* ના થતા,
કેમકે *મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.*
No comments:
Post a Comment